સજીવ ખેતી

ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની પધ્ધતી

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત… Read More »ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની પધ્ધતી

જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ (pest control using neem)

આપણા વિસ્તારમાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓ જેવી કે લીમડો, કણજી, નફફટીયો, અરડૂસી, પીળી કરેણ, સેવંતી, બોગનવેલીયા, મત્સયગંધાતી, ફૂદીનો, ધત્રો, ડમરો, લસણ, આંકડો, તમાકુ, સીતાફળી, કડવા… Read More »જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ (pest control using neem)

અમૃત માટી બનાવવાની રીત અને તેની દેખભાળ

ખેડુતમિત્રો, અમૃત માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક… Read More »અમૃત માટી બનાવવાની રીત અને તેની દેખભાળ

કપાસની સાંઠીમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની રીત (Organic fertilizer from crop remains)

છેલ્લા બે દાયકા દરમિયાન રાસાયણિક ખાતરનો વપરાશ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. પરિણામે જમીનની ઉત્પાદકતા ઘટતી જાય છે. જમીનનું ભાૈતિક બંધારણ ખરાબ થતું જાય… Read More »કપાસની સાંઠીમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની રીત (Organic fertilizer from crop remains)

પંચગવ્ય – અનોખું બહુ ઉપયોગી કુદરતી ખાતર

ખેડુતમિત્રો, આજના જમાનામાં સજીવ ખેતીનું બહુ પ્રચલન છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક… Read More »પંચગવ્ય – અનોખું બહુ ઉપયોગી કુદરતી ખાતર

સજીવ ખેતી (Organic Farming) કેવી રીતે કરવી?

સજીવ ખેતી (Organic Farming) એટલે શું સજીવ ખેતી (Organic Farming) એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક… Read More »સજીવ ખેતી (Organic Farming) કેવી રીતે કરવી?