જૈવીક ખેતી

સજીવ ખેતીમાં સીતાફળનો જંતુનાશક (insecticide) તરીકે ઉપયોગ

હરિતક્રાંતિ બાદ રાસાયણિક જંતુનાશકોનો ખૂબ જ વધુ પ્રમાણમાં અને આડેધડ ઉપયોગ થતો આવ્યો છે પરિણામે જંતુઓમાં પ્રતિકારકતા, વસ્તી વિસ્ફોટ અને વાતાવરણમાં રાસાયણિક કીટનાશકોના અવશેષો એ… Read More »સજીવ ખેતીમાં સીતાફળનો જંતુનાશક (insecticide) તરીકે ઉપયોગ

સજીવ ખેતીનું (organic farming certification) પ્રમાણનપત્ર કેવી રીતે મેળવવું?

સજીવ ખેતી (organic farming) એ કૃત્રિમ સંસાધનો (ઇનપુટસ)ના ઉપયોગ વગર તેમજ પર્યાવરણની ગુણવત્તાની જાળવણી અને વિકાસ કરીને, સ્થાનિક રીતે ઉપલબ્ધ કુદરતી સ્ત્રોત તથા રોગ/જીવાત નિંદામણ… Read More »સજીવ ખેતીનું (organic farming certification) પ્રમાણનપત્ર કેવી રીતે મેળવવું?

ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની પધ્ધતી

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત… Read More »ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની પધ્ધતી

જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ (pest control using neem)

આપણા વિસ્તારમાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓ જેવી કે લીમડો, કણજી, નફફટીયો, અરડૂસી, પીળી કરેણ, સેવંતી, બોગનવેલીયા, મત્સયગંધાતી, ફૂદીનો, ધત્રો, ડમરો, લસણ, આંકડો, તમાકુ, સીતાફળી, કડવા… Read More »જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ (pest control using neem)

અમૃત માટી બનાવવાની રીત અને તેની દેખભાળ

ખેડુતમિત્રો, અમૃત માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક… Read More »અમૃત માટી બનાવવાની રીત અને તેની દેખભાળ

પંચગવ્ય – અનોખું બહુ ઉપયોગી કુદરતી ખાતર

ખેડુતમિત્રો, આજના જમાનામાં સજીવ ખેતીનું બહુ પ્રચલન છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક… Read More »પંચગવ્ય – અનોખું બહુ ઉપયોગી કુદરતી ખાતર